સદગુરુ સમજાવે છે કે લગ્ન એક સામાજિક ફરમાન ના હોવું જોઈએ પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતો પર આધારિત એક વ્યક્તિગત પસંદગી હોવી જોઈએ. આ તે વિવાહ છે જ્યાં છોકરો અને કન્યા તેમના માતાપિતાના જ્ઞાન અથવા મંજૂરી વિના લગ્ન કરી શકે છે. દુષ્યંતે શકુંતલા સાથે આ રીતે લગ્ન કર્યા. લગ્ન (ભારતીય પરંપરા) : હિંદુ ધર્મના સોળ સંસ્કારમાંનો એક મહત્વનો હિંદુ સંસ્કાર. લગ્ન પ્રમાણપત્ર પાત્રતા ગુજરાત ના લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે નીચે મુજબ ની પાત્રતા હોવી જરૂરી છે.